શાહબુદ્દીન રાઠોડની કલમે...
ઈ.સ. 1940 થી 1945 ના વર્ષોમાં થયેલ બીજા વિશ્વયુદ્ધ વખતની આ વાત છે. લંડનમાં એક સજ્જન વરસાદ, વાવાઝોડું અને બરફના તોફાનમાં સપડાયા અને ઘરનો રસ્ત...
મુઠી ઊંચેરો માનવ પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા
સાચુ જ કહેવાયું છે કે બહુ રત્ના વસુંધરા - વસુંધરાનું એક રત્ન ગુર્જર ધારામાં બી.વાય. મહેતાના નામથી વિકલાંગજનોના પુનર્વસન કાર્યમાં પોતાનું જીવ...
સાબરકાંઠા દિવ્યાંગોના ‘ ભાસ્કર ’ નો ઉદય
ઓમ ભાસ્કરાય નમઃ
‘ સરળ સ્વભાવ ન મનમાં કપટાઇ સદા સંતոષી ’
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
નોખી માટીનાં નોખા માનવી - ડૉ. ભાસ્કરભાઈ મહેતા
ડૉ. ભાસ્કરભાઈ મહેતાને મારે પહેલીવાર મળવાનું થયું -૨૦૦૭ માં, જ્યારે અમે દિવ્યાંગજનો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે શ્રીમતી નંદિનીબેન પી....
ષષ્ઠિપૂર્તિથી અમૃત મહોત્સવ સુધી એક દિવ્ય જીવનયાત્રા
પ્રિય સ્નેહી વડીલો અને મિત્રો,
ભાસ્કર અભિપ્રાય
કૉલેજના પ્રથમ વર્ષના શરુઆતના દીવસો હતા. સંસ્કૃત વિષયનો વર્ગ હતો અને અધ્યાપકની રાહ જોવાતી હતી. ત્યાં એક પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકનો પ્રવેશ થયો. સહ...
ભાસ્કરભાઈ ભાંગ્યાના ભેરુ
ભાસ્કરભાઈના અમૃતમહોત્સવની આ ક્ષણ તેમને માટે જેટલી આનંદદાયક છે તેથીય વિશેષ અમારે માટે હર્ષઅપાવનારી છે કારણ નાનપણથી જેના જેવા થવાનું સ્વપ્ન સે...
પ્રાધ્યાપક ભાસ્કર મહેતાના અમૃત - મહોત્સવ પ્રસંગે અભિવ્યક્તિ
આજે આપણે એક એવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિશે વાત કરવા જઈરહ્યા છીએ જેમણે જન્મથી દૃષ્ટિબાધિત હોવા છતાં પોતાના જેવાં બંધુ - ભગિનીઓ માટે જે કામગીર...
મુઠ્ઠી ઉંચેરા માનવી – પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈ મહેતા
" સંવેદનાની આંખોથી જોનાર, સેવા અને સંસ્કૃતિના પ્રકાશવાહક "
नेત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા
નેત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા
એકવીસમી સદીનાં દિવ્યાંગોનાં મસિહા પ્રો. ભાસ્કર મહેતા
મધ્યમ વર્ગમાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર મહેતાએ પરિવારની મુશ્કેલીઓનો સામનો નકરીને એમ.એ.બી.એડ. એલ. એલ. બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું...
સેવાની સુવાસ (૭૫ મા જન્મદિવસ નિમિત્તે)
શ્રી ભાસ્કરભાઈ મહેતાના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે
શિક્ષણ અને સેવાનો સમન્વય ભાસ્કર મહેતા
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સેવાશ્રમ અને સિધ્ધિ
કુકડિયા ગામની માટીમાં મારું જન્મવર્ષ 1967 અંકિત થયેલું છે. હું મૂળ ચિત્રોડાની દીકરી છું અને કુકડિયા મારું વહાલું મોસાળ છે ; જ્યાં બાળપણની મી...
પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુ
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સાબર પ્રભા
આપણે સૌ પ્રજ્ઞાચક્ષુ પ્રા. ભાસ્કરભાઇ મહેતા વિશે ઘણું બધુ જાણીએ છીએ, માત્ર પ્રજ્ઞાચક્ષુ જ નહીં સમગ્ર વિકલાંગ બંધુ - ભગિનીઓ માટે તેઓએ જીવન સર્...
ભાસ્કરભાઈ વિશે ગીતાબેનના સંસ્મરણો
મારા જવાબમાં હંમેશા ' હા ' હશે, જો કોઈ પૂછે કે તમે ભગવાન જોયા છે. મેં મારા ભગવાનના દર્શન માનનીય શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબમાં કર્યા છે. તેમન...
પટેલ નિરૂપાબેન અંબાલાલ (દિવ્યાંગ)ની સંવેદના
(વતી, પટેલ કમલેશકુમાર નટવરલાલ)
‘ અજોડ સિદ્ધિઓ ’
હું જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી, મારો જન્મ ઇડર તાલુકાના પોશીના ગામે તા.૧૭ / ૧ / ૧૯૬૧ ના રોજ થયો હતો. મારા પિતા તે સમયે પ્રાથમિક શાળામાં આચાર્...
ઉજાસનાં સાંનિધ્યમાં એક સ્મૃતિ સફર
કેટલીક વાર જીવનમાં એવા વળાંકો આવે છે, જે આપણી આખી દિશા બદલી નાખે છે. મારા જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો હતો. 1987 માં મેં રાષ્ટ્રીય અંધજન ...
અંધારી અમાસનો તેજસ્વી તારલો ‘ ભાસ્કર ’
નામ જેવા ગુણ ધરાવતા લોકો જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ભાસ્કરભાઈએ તો પોતે કુદરતે પ્રજ્ઞાચક્ષુ તરીકે પૃથ્વી પર મોકલ્યા છતાં એક ઝળહળતા સૂ...
‘ ભાસ્કર કથા ’
મારી સાથે નવરંગપુરાની અંધશાળામાં પ્રાથમિક શિક્ષણથી જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યા હતા. તેઓએ આકાશવાણીમાં ' રંગ રંગ વાદળિયાં ' કાર્યક્ર...
અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા, એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત
અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા,એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત
સતયુગ નો સ્પર્શ...
આજે જ્યારે આદરણીય પ્રા.ભાસ્કરભાઈ વાઈ. મહેતા સાહેબશ્રી 75 વર્ષ પૂર્ણ કરી અમૃત
દિવ્યાંગતા પર વિજય એક સૂર્યનું તેજ
આ પંક્તિઓ પ્રો. ભાસ્કર મહેતાના જીવનનું અદ્ભુત ચિત્રણ કરે છે. તેમનું જીવન માત્ર એક વ્યક્તિનું જીવન નથી, પરંતુ તે અસંખ્ય લોકો માટે આશાનું કિરણ...
દોસ્ત અમિતની ડાયરીમાંથી
પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...
સંસ્થા દર્પણ ભાસ્કર દર્શન
શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઇડર જ્યારે 40 વર્ષનો સેવાયજ્ઞ પૂર્ણ કરી અને વૃક્ષમાંથી વટવૃક્ષ બની ચારે દિશાઓમાં સેવાસુર્ગંધ...
મિનાક્ષીબેનના અનુભવ (અંધકારમાં ઉજાશ)
અમારા સાહેબ એટલે શબ્દોનો અખૂટ ખજાનો, મિલનસાર સ્વભાવ, નિયમપાલનમાં ચુસ્ત, આટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવા છતાંય ક્યાંય અભિમાન તો નહીં જ.
અમૃત મહોત્સવ પ્રસંગે સંવેદના
વ્યોમે વિહરતા ' ભાસ્કર ' વિશે હમણાં જ તો (પુષ્ટિ પૂર્તિ સમયે) લખ્યું'તું ને એટલામાં વળી અમૃત વેળા (૭૫ વર્ષ) આવી ગઈ. જોકે " ભાસ્કર " તો મધ્યા...
મારા જીવનને ઉજાગર કરનાર
મારું નામ મનોજબા ભવાનસિંહ સિસોદિયા, પણ આજે હું મનોજબા દશરથસિંહ ચૌહાણ તરીકે ઓળખાઉં છું. મારું જીવન એક એવી યાત્રા છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ...
Who's Your Role Model? (Interview)
Having a role model can propel us towards our goals and affect us in a way that makes us want to be better people. Role models come into our...
અમે આભારી છીએ...
મારું નામ ભરતકુમાર. મારો જન્મ બીજી એપ્રિલ, ૧૯૮૩ ના રોજ શનિવારે થયો હતો. જન્મથી જ હું અંધ છું. મારી એક જમણી આંખ બંધ હતી, જે જોઈને મારા માતા -...
અનોખું વ્યકિતત્વ
ગુજરાત સરકારમાં IAS કેડરની જગ્યા પર વિકલાંગ વ્યકિતઓના કમિશ્નર તરીકે ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પ્રો. ભાસ્કર મહેતા...
“પ્રથમ પરિચરો જ ગાઢ મૈત્રી”
ઇ.સ. 1975 ના એ દિવસો હતા. અમદાવાદ ખાતે એલ.ડી. આર્ટસ કોલેજની હોસ્ટેલમાં નેત્રહિન મીત્રોને મળવા ગયો, એ મીત્રોએ એક અનોખી વ્યકિતને મળવ...
પાયાનો પથ્થર ભાસ્કર
1987 ના જાન્યુઆરીમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઇડરમાં મારે જોડાવાનું થયું, અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા લ...
નેત્રહીનોનાં રામલક્ષ્મણ
હું જ્યારે વિચાર કરું છું ત્યારે વડિલભાઇ ભાસ્કર રામનો ગુણ ઘરાવે છે. તેમા કોઇ બે મત નથી. પરંતુ લક્ષ્મણ તરીકે મારી જાતને મૂકતા એવો ગ...
“ભાસ્કર મૂળ તો ભાવનગરનો”
ગુજરાતનાં ઇતિહાસમાં ભાવનગરે એક અલગ ભાત પાડતું વિશિષ્ટ પ્રકારનું સ્થાન અંકિત કર્યું છે. ભાવનગરની વિશેષતા તેની ભાવુકતા અને સંસ્કાર પ...
સાલા અંદર તો ઘરમેં સિકંદર
મારો અને વડીલ ભાસ્કરભાઈનો કૌટુંબિક ધરોબો-સંબંધ 1967-68 થી થયો હોવાનું મારા માનસપટલ ઉપર
આદર્શ મિત્ર ભાસ્કરભાઈ
ભાસ્કર યોગેન્દ્રરાય મહેતા સાથે સૌપ્રથમ વાર સને, 1991 માં એન.એ.બી. રાજ્ય શાખાની કારોબારીમાં અમદાવાદ ખાતે મારી મુલાકાત થયેલી. તેમના ...
લાયન ભાસ્કર મહેતા
સિંહ સમાન પ્રતિભા હોય તે વ્યકિતને જ્યારે લાયન જગત સાથે કલ્પીએ ત્યારે કંઈક અનોખી જ કલ્પના
ભાસ્કર:-અમારા મૈત્રી ગગનનો દૈદિપ્યમાન “મિત્ર”
આપણા શાસ્ત્રોમાં ભવ અર્થાત જન્મારો અને સંસારને સાગર અને રણની ઉપમા આપવામાં આવી છે. એટલે કે ભવ સાગર, ભવાટવિ તથા સંસાર સાગર અને સંસાર...
“शिष्यादपि पराजयम्”
પૂર્વસૂરિઓનું વિધાન છે કે पुत्रात् शिष्यात् पराजयम् હું ખૂબ નસીબદાર છું કે મને આ વિધાન મારા જીવનમાં સાર્થક થતું જોવા મળ્યું. શિષ્ય...
લગ્ન માંગલ્ય બન્યું જીવન સાફલ્ય
લોકોકિત તો એવી છે કે પ્રત્યેક પરિણિત સફળ પુરુષની સફળતા પાછળ તેની પત્નિનો સહકાર કારણરૂપ હોય છે. અમારા જીવનમાં મારા જીવનની સફળતામાં ...
બાહોશ અમારો તાત/મનન, ઝરમર, હર્ષ
અમે ત્રણ મનન, ઝરમર અને હર્ષ અમારા મા-બાપનાં જન્મેલાં સંતાનો. મનન અને ઝરમર અમે બે ભણ્યા, પરણ્યા અને પપ્પાને દાદા-નાના પણ બનાવ્યા. હ...
“ભાસ્કર અમારી ગોદમાં”
ઈ.સ. 1955-56માં ઉન્નત કક્ષાએ જીવતા જીવતા ત્રણ ભૂલકાઓની પ્રાપ્તિ બાદ આર્થિક રીતે સધ્ધર થયા બાદ મારા પતિને રાતોરાત અંધત્વ ન આવ્યું હ...
“ભાસ્કરભાઈની સાથે હરતા ફરતાં”
ભાસ્કરભાઈ વિષે પરિચય આપવો અથવા એમના વિષે લખવું એ સૂર્યની સામે દર્પણ બતાવવા સમાન છે. ભાસ્કરભાઈનું નામ જ ભાસ્કર છે. જેનો અર્થ થાય છે...
અંધજનોની પરિષદમાં સતત ગાજતો ભાસ્કર
પ્રાધ્યાપક શ્રી ભાસ્કરભાઈ યોગેન્દ્રરાય મહેતા વિચક્ષણ પ્રજ્ઞાનાં ધારક છે. તેમની પ્રતિભા આભે ચઢીને ચમકતા તારલાની જેમ સતત ચમકતી રહી છ...
વીરલો વિકલાંગતા આયુક્ત
22 મી ડિસેમ્બર, 1995 નો દિવસ એટલે વિકલાંગતા વિકાસની નિસરણીનું પહેલું પગથિયું. આપણા દેશની લોકસભા અને રાજ્યસભા દ્વારા ભારત દેશના ઈતિ...
ભાસ્કરભાઈ સાથેની યાદો
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઈડરના સંસ્કૃત વિભાગમાં સંખ્યાધિક અધ્યાપક તરીકે 1986 ના જાન્યુઆરી માસમાં હું જોડાયો તો, કંઈક અનોખા અધ્યાપ...
ભાસ્કર સાથે રહેતાં-રહેતાં
ભાસ્કર! વિધીની વક્રતા કહો કે અપવાદ જેનુ નામ જ ભાસ્કર, તે પોતે જ પ્રજ્ઞાચક્ષુ, જેણે ક્યારેય ભાસ્કરને જોયો નથી અને છતાં તેમના સર્વાં...
મને તારી યાદ હરખાવે.
અંધ શાળા, આશ્રમ રોડના એક સિનિયર વિદ્યાર્થી તરીકે આપણે જેની ષષ્ઠીપૂર્તિ ઉજવીએ છીએ તે પ્રા.
પ્રો. ભાસ્કર મહેતાનું અધ્યાપક મંડળમાં યોગદાન
સ્નેહીથી પ્રો. ભાસ્કર મહેતાના ષષ્ઠીપૂર્તિ ઊજવણી નિમીતે તેમના અધ્યાપક મંડળ સાથેના સંબંધો અને અધ્યાપક મંડલની લડતમાં તેમના યોગદાન વિષ...
“પ્રજ્ઞાચક્ષુ પ્રાધ્યાપક”
મારા વિચારોની પ્રસ્તુતિ, સ્વ. આચાર્ય વસાવડા ના ભત્રીજા ભાસ્કર સાહેબ મહેતા ઈડર કોલેજમાં જોડાયા ત્યારે ભાસ્કરભાઈનાં પિતાશ્રી યોગેન્દ...
“નહીં રે વિસરૂં ભાસ્કર”
અમારી મિત્રતાના 37 વર્ષો પૂર્વે શ્રી ભાસ્કરભાઈ મહેતા સાથે સૌ પ્રથમ મુલાકાત ગુજરાત યુનિવર્સીટી હોસ્ટેલમાં થયેલ. 1973 ના વર્ષે અનુસ્...
સાઢુનું સગપણ
કોઈક આ અર્વાચીન દુહામાં લાડુના ભારોભાર વખાા કરેલ છે અને એમાંથી આપણને સગપણમાં સાઢુ અને ભોજનમાં લાડુ એવી કહેવત મળી.
“અમે સૌ સાથે ભણ્યા”
વિદ્યાર્થી જીવનની જૂની યાદોં-સ્મરણોને યાદ કરતાં ખૂબ જ આનંદ અને રોમાંચિત થઈ જવાય છે. સમય સમયનું કામ કરે છે. અને 44 વર્ષ પહેલાનો સમય...
“એન.એ.બી. (ઇંડિયા) અને ભાસ્કર”
જો આપણે અંધ કલ્યાણ કાર્યનો ભૂતકાળ વાગોળીયે તો નિઃસંકોચ યાદ આવશે કે સન 1959 થી અંધજન મંડળ મુંબઈએ (જે હવે બી. પી. એ. મુંબઈ) ભારતમાં ...
“શૈશવ થી ષષ્ઠિપૂર્તિ સુધી”
અંગ્રેજીમાં એક કહેવત છે કે સમય અને સમુદ્રની ભરતી એ બંને ક્યારેય કોઈની રાહ જોતા નથી. સમયનાં આ નિરંતર વહેતા પ્રવાહમાં ભવિષ્યની પ્રત્...
“સફળ પ્રજ્ઞાચક્ષુ સંચાલક આપણી સાથે”
અંધ ક્ષેત્રમાં આવ્યાને મારા ત્રણ દસકા પૂરા થયા છે. અતીતમાં ડૂબકી મારી મારે સોનેરી મોતી વિણવાનો અમુલ્ય સમય પ્રાપ્ત થયો છે. ત્યારે હ...
“અણધારી સફળતાઓ”
જે નેત્રોથી આ રળિયામણા જગતનાં દર્શન કર્યા ક્ષિતિજ પર ઊગતા સૂરજને જોયો, આથમતી સંધ્યાના રંગોને માણ્યા એ નેત્રોમાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષ...
“ભાસ્કર! મિત્ર કે ગુરૂ?”
પુરૂષોતમ અકબરી નામના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ મારા દોસ્તને કારણે હું પ્રિ. યુનિ. આર્ટ્સ મા વિલોયન ગગન મહેતાના સંપર્કમાં આવ્યો. હું અંધ...
હસતો હસાવતો ભાસ્કર
પોતે જ જ્યાં નેત્રહીન-વિકલાંગ હોય, ત્યાં બીજાની સેવા કે વિકાસ કે પ્રગતિમાં સહયોગ શું આપી શકે? ખરેખર, જેને બીજાની મદદની જરૂર હોય તે...
“ભાસ્કર બધિર નથી”- બધિરોની બાબતમાં
જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવા શ્રી ભાસ્કરભાઈ મહેતા ક્યારેય પોતાના કાર્યો, સેવાઓ કે વિકલાંગોના હકો માટે પોતે શું શુંકર્યું છે તે કોને સંભ...
વિકલાંગોના હમદર્દ
વિકલાંગોનો પરિચય જાહેર જીવનનાં પ્રવેશ બાદ થયો છે. કેટલાંય સ્મૃતિપટ પર છે. અને ઘણાંય સ્મૃતિપટમાંથી વિદાય લઈ ચુકયા છે. બહુ થોડા સ્મૃ...
પ્રો. ભાસ્કર મહેતા: એક વિરલ વ્યક્તિત્વ
હું જ્યારે 1988 માં ઈડર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારે સ્ટાફરૂમમાં એક અંધ અધ્યાપક ને જોઈ આશ્ચર્ય ઉપજ્યું. સાથે એક સવાલ પણ મન...
ગુરૂ બિન કૌન બતાએ ઘાટ...
વર્ષ 1983-84. ઈડર કોલેજમાં સંસ્કૃત વિભાગની શરૂઆત T Y. B. A. માં 12 વિદ્યાર્થીઓ સાથેની અમારી
એક અનોખો માનવી “ભાસ્કર મહેતા”
તા. 1, ફેબ્રુઆરી, 2005 નો દિવસ હું મારી જિંદગીમાં ક્યારેય નહી ભુલું. મને સામાન્ય આંખની તકલીફ છે તેવા ભ્રમ સાથે હું ઈડર અંધજન મંડળમ...
શિક્ષક સંઘમાં ભાસ્કરભાઈનું પ્રદાન
મિત્રો, નેત્રહીનોનાં શિક્ષણની શરૂઆત ગુજરાતમાં આજથી વર્ષો પૂર્વે થઈ એમ માની શકાય. જ્યારે તેમનાં પુનવર્સન અને રોજગારની દિશામાં વિચાર...
“અમે ભણ્યાં ગુરૂ પાસે”
સાહિત્ય વિદોએ કહ્યું છે કે ‘ગુરૂ કોણ?’ તેઓ જ જવાબમાં કહે છે કે ‘જે લઘુ નથી તે ગુરૂ છે’ આમ મારા જીવન ઘડવૈયા પૂજ્ય ભાસ્કરભાઈ મહેતા સ...
વિકલાંગ સેવાથી બન્યો વાચક
1973 નું વર્ષ. દિવાળીનું વેકેશન પુરું થયું હતું. 18-19 વર્ષનો એક છોકરો અમદાવાદમાં એચ. એલ. કોમર્સ કોલેજને અડીને આવેલા ‘ભાટિયા ભુવન’...
મંદબુદ્ધિ વ્યક્તિઓના પ્રખર હિમાયતી
પ્રો. ભાસ્કરભાઇ એક દાયકા કરતાં વધુ સમયથી અમારા સંપર્કમાં છે. જ્યારે-જ્યારે તેમના સંપર્કમાં આવ્યા
ભાસ્કરભાઈ મારી દ્રષ્ટીએ
નાનકડી કડીમાંથી સુંગધિત પુષ્પ બનતાં મેં ભાસ્કર ને જોયો છે. એક નાના ઝરણામાંથી વિશાળ સરિતા બની વહેતાં મેં ભાસ્કરને જોયો છે. નાનકડાં ...
ઘનઘોર નિરાશામાં આશાનું કિરણ
ષષ્ઠીપૂર્તિ પ્રસંગે શ્રી પ્રો. ભાસ્કરભાઇ મહેતા વિશેના સંભારણા ગાવાનો મને મોકો મળ્યો છે. ત્યારે મને માર
મારો લાડકો બંધુ-ભાસ્કર
વિચારું છું કે ક્યારે ક્યા ભવના ઋણાનુબંધ જાગ્યા અને મને મારો લાડકો ભાઈ ભાસ્કર મળ્યો. મારી ઊતરતી અવસ્થાએ મને ભાઈલાને ઓરતા જાગ્યા હત...
વિકલાંગજનોના ક્ષેત્રના અડીખમયોદ્ધા શ્રી ભાસ્કર મહેતા
પ્રો. ભાસ્કરભાઇ યોગેન્દ્રરાય મહેતા, વિક્લાંગજનોના ક્ષેત્રમાં બહુ જાણીતું નામછે. માત્ર ગુજરાતમાં જ નહી પણ મુંબઈ, દિલ્હી તથા પડોશી ર...
સંસ્મરણ
અમારા સંસ્મરણોમાં ભાસ્કરભાઇ એટલે વડીલ બંધુ તેમની સાથે બે દસકાથી પણ બધુ વિકલાંગજનોનાં કાર્યોર્થે શૈક્ષણિક સેમીનારમાં અવાર-નવાર મળવા...
અદકેરા માનવી
ફેસલા હોને સે પહેલે મૈ ભલા ક્યૂઁ હાર માનું જગ અભી જીતા નહી હૈ મૈં અભી હારા નહી હૂં.
અંધજનોની રમત-ગમત અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના પ્રોત્સાહક પ્રા. ભાસ્કરભાઈ
કહેવાય છે કે માણસ જન્મજાત મહાન નથી હોતો તેને પરિસ્થિતિઓ મહાન બનાવે છે. આ વાત ઘણા અંશે
આપત્તિમાં અમારી સાથે
હું દેસાઇ જાગૃતિ પાવનભાઇ કલોલની વતની છું અને વિશ્વભારતી હાયર સેકન્ડરી હાઇસ્કૂલ ઉચ્ચત્તર
બિરબલ અમારા બનેવી
ભાસ્કરભાઇ એક બહુમુખી પ્રતિભા છે. તેમની વાત નિકળેતો તેમના વિષે ઘણુ બધું કહેવાનું મન થાય છે. પણ મારા જીવનમાં અને અમારા સમાજમાં ભાસ્ક...
બહુ વિકલાંગોના બેલી
બહુવિકલાંગતા એટલે કોઇપણ વ્યક્તિને ઇન્દ્રિયોને લગતી બે કે તેથી વધુ પ્રમાણિત અપંગતા હોય અને જે
મહિલા સશક્તિકરણમાં યોગદાન
માનવશરીરમાં મહિલાપણું અને વિકલાંગતા આ બંને તત્વો વિકલાંગ મહિલાઓને વધુ અશક્ત બનાવે છે.
સાચો સાથી અમારો ભાસ્કર
મેઘરજ જેવા પછાત વિસ્તારની કોઇ શાળામાં અધ્યાપન કરવા જવાનું થાય ત્યારે જરુર કોઇ અંધ વિદ્યાર્થી પૂછે-
ભૂગોળ ભાસ્કરમાં ગાયબ
એક સમયના માટે મારી પણ આવીજ દશા થઇ હતી. બાવીસ વર્ષની નાની ઉંમરે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ
कर्मनिष्ठ ब्रुहच्छक्ति भास्कर
परमक्रुपालुपरामात्माना संरचितेऽनेकानि नररत्नानि संजातानि। युगेयुगे विश्वकल्याणाय वैश्वक्यावश्यक तानियमानुसारेण परोपकारिणः पुरुषाः ...
स्पष्टवक्ता भास्कर महेता
अपने उन्मुक्त हास्य से आस-पास के वातावरण को ध्वनिमुखर करदेनेवाले भास महेता के व्यक्तित्व की एक विशेषता है उनकी स्पष्ट वादिता। वस्त...
नई उमंग भास्कर के संग
विकलांगो का पुर्नवास “विकलांगो के बिना संभव नही” इस विचारधारा को सरकारी एवं गौर सरकारी स्तर
ઉગી મુજ જીવને ઉષા
ભાસ્કર સર કોઇ અલગ કામનથી કરતા. પરંતુ તેઓ દરેક કામઅલગ રીતે કરે છે. અંધકારમય જીવનમાં
વિરાટનો વામન ભાઈ ભાસ્કર
ભાઇ ભાસ્કરનો જન્મ23-09-1950 ના રોજ મધ્યમવર્ગના નાગરજ્ઞાતિમાં થયો ત્યારે આનંદ છવાયેલ હતો પરંતુ 1.5 મહીના પછી માશીના ધરે મુંબઇ ગયા ત...
ચાલો ભાસ્કરભાઈને ઓળખીયે
ભાસ્કર એટલે સૂર્ય સૂર્ય સમાન કાંતિવાળા પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા મૂળ ભાવનગરી નાગર અમદાવાદામાં
સંઘર્ષ અને સિદ્ધિ એટલે ભાસ્કરભાઈ
1978 ની સાલ હતી તેમાં નવરંગપુરા કોમર્સ કોલેજમાં ક્રિકેટગ્રાઉન્ડની પાસે આવેલા ભાટિયા બિલ્ડીગમાં
એક ઝબકારે જીવન ભાસ્કરનું
60 વર્ષ પૂર્વે સામાન્ય કુટુંબમાં પાંચમા સંતાન તરીકે ભાસ્કરનું જનમવુ બાદશાહખાનની (શરદના ગાંધીની)
હિંમતરાય દાદાનો હિંમતવાન પૌત્ર
ઉપરોક્ત મહાકાવ્ય મહાકવિ નાનાલાલે ઉપનિષદનો સહારો લઇ લખ્યું. અમારા છાત્રાલયમાં તે મહાકાવ્યનો પ્રભાવની પ્રાર્થના તરીકે સ્વીકાર થયો. ત...
श्री भास्कर महेता का एन.एफ.बी. मे योगदान
राष्ट्रीय दृष्टिहीन संघ की स्थापना का उद्देश्य दृष्टिबाधितो के अधिकारों की रक्षा तथा उन्हें सरकार द्वारा समान सुविधाये और अधिकार द...
FRIEND FOR ALL REASONS; FRIEND FOR ALL SEASONS
It was a sultry afternoon when the phone in the A/C room in NAB Mumbai guest house suddenly came to life. It was Mr. Gomes on the ...
ૠણ સ્વિકાર
પ્રા. ભાસ્કર મહેતા ષષ્ઠિપૂર્તિ મહોત્સવ પ્રસંગે નીચેની સંસ્થાઓ તરફથી તથા વ્યકિતઓ તરફથી આર્થિક સહયોગ મળેલ છે. તેનું ઋણ સ્વિકાર કરતાં...
વ્યક્તિગત સહયોગીઓની યાદી
2૩ મી સપ્ટેમ્બર, ૧૯5૦ માં પ્રજ્ઞાચક્ષ તરીકે જ જન્મેલા ભાસ્કર મહેતાએ નવરંગપુરા અંધશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ડી.સી.સી. હાઈસ્કૂલ ...