નોખી માટીનાં નોખા માનવી - ડૉ. ભાસ્કરભાઈ મહેતા

01

શાહબુદ્દીન રાઠોડની કલમે...

ઈ.સ. 1940 થી 1945 ના વર્ષોમાં થયેલ બીજા વિશ્વયુદ્ધ વખતની આ વાત છે. લંડનમાં એક સજ્જન વરસાદ, વાવાઝોડું અને બરફના તોફાનમાં સપડાયા અને ઘરનો રસ્ત...

👤 શાહબુદ્દીન રાઠોડ
02

મુઠી ઊંચેરો માનવ પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા

સાચુ જ કહેવાયું છે કે બહુ રત્ના વસુંધરા - વસુંધરાનું એક રત્ન ગુર્જર ધારામાં બી.વાય. મહેતાના નામથી વિકલાંગજનોના પુનર્વસન કાર્યમાં પોતાનું જીવ...

👤 પ્રો. જે. બી. દવે
03

સાબરકાંઠા દિવ્યાંગોના ‘ ભાસ્કર ’ નો ઉદય

ઓમ ભાસ્કરાય નમઃ

👤 ઓ.જી. વ્યાસ
04

‘ સરળ સ્વભાવ ન મનમાં કપટાઇ સદા સંતոષી ’

પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...

👤 શ્રી જી. જે. વાછાણી સાહેબ
05

નોખી માટીનાં નોખા માનવી - ડૉ. ભાસ્કરભાઈ મહેતા

ડૉ. ભાસ્કરભાઈ મહેતાને મારે પહેલીવાર મળવાનું થયું -૨૦૦૭ માં, જ્યારે અમે દિવ્યાંગજનો સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે શ્રીમતી નંદિનીબેન પી....

👤 મંદા પરીખ
06

ષષ્ઠિપૂર્તિથી અમૃત મહોત્સવ સુધી એક દિવ્ય જીવનયાત્રા

પ્રિય સ્નેહી વડીલો અને મિત્રો,

👤 ભાસ્કર મહેતા
07

ભાસ્કર અભિપ્રાય

કૉલેજના પ્રથમ વર્ષના શરુઆતના દીવસો હતા. સંસ્કૃત વિષયનો વર્ગ હતો અને અધ્યાપકની રાહ જોવાતી હતી. ત્યાં એક પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકનો પ્રવેશ થયો. સહ...

👤 નંદિની રાવલ
08

ભાસ્કરભાઈ ભાંગ્યાના ભેરુ

ભાસ્કરભાઈના અમૃતમહોત્સવની આ ક્ષણ તેમને માટે જેટલી આનંદદાયક છે તેથીય વિશેષ અમારે માટે હર્ષઅપાવનારી છે કારણ નાનપણથી જેના જેવા થવાનું સ્વપ્ન સે...

👤 રણછોડભાઈ સોની
09

પ્રાધ્યાપક ભાસ્કર મહેતાના અમૃત - મહોત્સવ પ્રસંગે અભિવ્યક્તિ

આજે આપણે એક એવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિશે વાત કરવા જઈરહ્યા છીએ જેમણે જન્મથી દૃષ્ટિબાધિત હોવા છતાં પોતાના જેવાં બંધુ - ભગિનીઓ માટે જે કામગીર...

👤 ડો. પ્રકાશ મંકોડી
10

મુઠ્ઠી ઉંચેરા માનવી – પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈ મહેતા

" સંવેદનાની આંખોથી જોનાર, સેવા અને સંસ્કૃતિના પ્રકાશવાહક "

👤 તારક લુહાર
11

नेત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા

નેત્રહીનોના મશાલચી ભાસ્કરભાઈ મહેતા

👤 ઉમેશભાઈ પરમાર
12

એકવીસમી સદીનાં દિવ્યાંગોનાં મસિહા પ્રો. ભાસ્કર મહેતા

મધ્યમ વર્ગમાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર મહેતાએ પરિવારની મુશ્કેલીઓનો સામનો નકરીને એમ.એ.બી.એડ. એલ. એલ. બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું...

👤 ચંદ્રકાંત સોલંકી
13

સેવાની સુવાસ (૭૫ મા જન્મદિવસ નિમિત્તે)

શ્રી ભાસ્કરભાઈ મહેતાના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે

👤 હિમાંશુ સોમપુરા
14

શિક્ષણ અને સેવાનો સમન્વય ભાસ્કર મહેતા

પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...

👤 લેખક મુકેશ ધારૈયા
15

સેવાશ્રમ અને સિધ્ધિ

કુકડિયા ગામની માટીમાં મારું જન્મવર્ષ 1967 અંકિત થયેલું છે. હું મૂળ ચિત્રોડાની દીકરી છું અને કુકડિયા મારું વહાલું મોસાળ છે ; જ્યાં બાળપણની મી...

👤 સોનલબેન ટી. દોશી
16

પ્રજ્ઞાવાન પ્રજ્ઞાચક્ષુ

પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...

👤 ભરતકુમાર બી. પંડ્યા
17

સાબર પ્રભા

આપણે સૌ પ્રજ્ઞાચક્ષુ પ્રા. ભાસ્કરભાઇ મહેતા વિશે ઘણું બધુ જાણીએ છીએ, માત્ર પ્રજ્ઞાચક્ષુ જ નહીં સમગ્ર વિકલાંગ બંધુ - ભગિનીઓ માટે તેઓએ જીવન સર્...

👤 પ્રકાશ પરમાર
18

ભાસ્કરભાઈ વિશે ગીતાબેનના સંસ્મરણો

મારા જવાબમાં હંમેશા ' હા ' હશે, જો કોઈ પૂછે કે તમે ભગવાન જોયા છે. મેં મારા ભગવાનના દર્શન માનનીય શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબમાં કર્યા છે. તેમન...

👤 ગીતાબેન
19

પટેલ નિરૂપાબેન અંબાલાલ (દિવ્યાંગ)ની સંવેદના

(વતી, પટેલ કમલેશકુમાર નટવરલાલ)

👤 પટેલ નિરૂપાબેન અંબાલાલ
20

‘ અજોડ સિદ્ધિઓ ’

હું જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી, મારો જન્મ ઇડર તાલુકાના પોશીના ગામે તા.૧૭ / ૧ / ૧૯૬૧ ના રોજ થયો હતો. મારા પિતા તે સમયે પ્રાથમિક શાળામાં આચાર્...

👤 જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી
21

ઉજાસનાં સાંનિધ્યમાં એક સ્મૃતિ સફર

કેટલીક વાર જીવનમાં એવા વળાંકો આવે છે, જે આપણી આખી દિશા બદલી નાખે છે. મારા જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો હતો. 1987 માં મેં રાષ્ટ્રીય અંધજન ...

👤 નિશાબેન તાજપુરિયા
22

અંધારી અમાસનો તેજસ્વી તારલો ‘ ભાસ્કર ’

નામ જેવા ગુણ ધરાવતા લોકો જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ભાસ્કરભાઈએ તો પોતે કુદરતે પ્રજ્ઞાચક્ષુ તરીકે પૃથ્વી પર મોકલ્યા છતાં એક ઝળહળતા સૂ...

👤 પ્રો. ડૉ. દિનેશ પંચાલ
23

‘ ભાસ્કર કથા ’

મારી સાથે નવરંગપુરાની અંધશાળામાં પ્રાથમિક શિક્ષણથી જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યા હતા. તેઓએ આકાશવાણીમાં ' રંગ રંગ વાદળિયાં ' કાર્યક્ર...

👤 એફ. જે. પોરવાલ
24

અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા, એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત

અંધજન મંડળ ઈડર એક દીર્ઘદૃષ્ટા,એક ક્રાંતિકારી અને એક પ્રેરણાસ્ત્રોત

👤 વાસુદેવ જાની
25

સતયુગ નો સ્પર્શ...

આજે જ્યારે આદરણીય પ્રા.ભાસ્કરભાઈ વાઈ. મહેતા સાહેબશ્રી 75 વર્ષ પૂર્ણ કરી અમૃત

👤 શ્રીમતી ઈલાબેન રાકેશકુમાર રાણા
26

દિવ્યાંગતા પર વિજય એક સૂર્યનું તેજ

આ પંક્તિઓ પ્રો. ભાસ્કર મહેતાના જીવનનું અદ્ભુત ચિત્રણ કરે છે. તેમનું જીવન માત્ર એક વ્યક્તિનું જીવન નથી, પરંતુ તે અસંખ્ય લોકો માટે આશાનું કિરણ...

👤 કિંજલ ઠક્કર
27

દોસ્ત અમિતની ડાયરીમાંથી

પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ સ્મૃતિઅંકનો એક અદ્ભુત લેખ...

👤 અમિત કવિ
28

સંસ્થા દર્પણ ભાસ્કર દર્શન

શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઇડર જ્યારે 40 વર્ષનો સેવાયજ્ઞ પૂર્ણ કરી અને વૃક્ષમાંથી વટવૃક્ષ બની ચારે દિશાઓમાં સેવાસુર્ગંધ...

👤 ચાવડા દલપતસિંહ એ.
29

મિનાક્ષીબેનના અનુભવ (અંધકારમાં ઉજાશ)

અમારા સાહેબ એટલે શબ્દોનો અખૂટ ખજાનો, મિલનસાર સ્વભાવ, નિયમપાલનમાં ચુસ્ત, આટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવા છતાંય ક્યાંય અભિમાન તો નહીં જ.

👤 મિનાક્ષીબેન કે. દવે
30

અમૃત મહોત્સવ પ્રસંગે સંવેદના

વ્યોમે વિહરતા ' ભાસ્કર ' વિશે હમણાં જ તો (પુષ્ટિ પૂર્તિ સમયે) લખ્યું'તું ને એટલામાં વળી અમૃત વેળા (૭૫ વર્ષ) આવી ગઈ. જોકે " ભાસ્કર " તો મધ્યા...

👤 રાજેન્દ્ર રાવલ
31

મારા જીવનને ઉજાગર કરનાર

મારું નામ મનોજબા ભવાનસિંહ સિસોદિયા, પણ આજે હું મનોજબા દશરથસિંહ ચૌહાણ તરીકે ઓળખાઉં છું. મારું જીવન એક એવી યાત્રા છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ...

👤 મનોજબા દશરથસિંહ ચૌહાણ
32

Who's Your Role Model? (Interview)

Having a role model can propel us towards our goals and affect us in a way that makes us want to be better people. Role models come into our...

👤 Infobytes Q&A
33

અમે આભારી છીએ...

મારું નામ ભરતકુમાર. મારો જન્મ બીજી એપ્રિલ, ૧૯૮૩ ના રોજ શનિવારે થયો હતો. જન્મથી જ હું અંધ છું. મારી એક જમણી આંખ બંધ હતી, જે જોઈને મારા માતા -...

👤 ભરતકુમાર ચેનવા
01

અનોખું વ્યકિતત્વ

ગુજરાત સરકારમાં IAS કેડરની જગ્યા પર વિકલાંગ વ્યકિતઓના કમિશ્નર તરીકે ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પ્રો. ભાસ્કર મહેતા...

👤 પ્રકાશ માંકોડી
02

“પ્રથમ પરિચરો જ ગાઢ મૈત્રી”

ઇ.સ. 1975 ના એ દિવસો હતા. અમદાવાદ ખાતે એલ.ડી. આર્ટસ કોલેજની હોસ્ટેલમાં નેત્રહિન મીત્રોને મળવા ગયો, એ મીત્રોએ એક અનોખી વ્યકિતને મળવ...

👤 પ્રફુલ નાથાલાલ વ્યાસ
03

પાયાનો પથ્થર ભાસ્કર

1987 ના જાન્યુઆરીમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઇડરમાં મારે જોડાવાનું થયું, અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા લ...

👤 પ્રિ. ડો. હાસ્યદા પંડ્યા-માણસા કોલેજ
04

નેત્રહીનોનાં રામલક્ષ્મણ

હું જ્યારે વિચાર કરું છું ત્યારે વડિલભાઇ ભાસ્કર રામનો ગુણ ઘરાવે છે. તેમા કોઇ બે મત નથી. પરંતુ લક્ષ્મણ તરીકે મારી જાતને મૂકતા એવો ગ...

👤 ગગતા મહેતા
05

“ભાસ્કર મૂળ તો ભાવનગરનો”

ગુજરાતનાં ઇતિહાસમાં ભાવનગરે એક અલગ ભાત પાડતું વિશિષ્ટ પ્રકારનું સ્થાન અંકિત કર્યું છે. ભાવનગરની વિશેષતા તેની ભાવુકતા અને સંસ્કાર પ...

👤 લાભુભાઇ ટી. સોનાણી
06

સાલા અંદર તો ઘરમેં સિકંદર

મારો અને વડીલ ભાસ્કરભાઈનો કૌટુંબિક ધરોબો-સંબંધ 1967-68 થી થયો હોવાનું મારા માનસપટલ ઉપર

👤 જયંતિભાઈ ભીમજીભાઈ પટેલ્
07

આદર્શ મિત્ર ભાસ્કરભાઈ

ભાસ્કર યોગેન્દ્રરાય મહેતા સાથે સૌપ્રથમ વાર સને, 1991 માં એન.એ.બી. રાજ્ય શાખાની કારોબારીમાં અમદાવાદ ખાતે મારી મુલાકાત થયેલી. તેમના ...

👤 યુસુફી કાપડીયા માનદમંત્રી,
08

લાયન ભાસ્કર મહેતા

સિંહ સમાન પ્રતિભા હોય તે વ્યકિતને જ્યારે લાયન જગત સાથે કલ્પીએ ત્યારે કંઈક અનોખી જ કલ્પના

👤 તારક લુહાર
09

ભાસ્કર:-અમારા મૈત્રી ગગનનો દૈદિપ્યમાન “મિત્ર”

આપણા શાસ્ત્રોમાં ભવ અર્થાત જન્મારો અને સંસારને સાગર અને રણની ઉપમા આપવામાં આવી છે. એટલે કે ભવ સાગર, ભવાટવિ તથા સંસાર સાગર અને સંસાર...

👤 પટેલ રજનીકાન્ત એસ. IAS
10

“शिष्यादपि पराजयम्”

પૂર્વસૂરિઓનું વિધાન છે કે पुत्रात् शिष्यात् पराजयम् હું ખૂબ નસીબદાર છું કે મને આ વિધાન મારા જીવનમાં સાર્થક થતું જોવા મળ્યું. શિષ્ય...

👤 ડૉ. ગૌતમ પટેલ
11

લગ્ન માંગલ્ય બન્યું જીવન સાફલ્ય

લોકોકિત તો એવી છે કે પ્રત્યેક પરિણિત સફળ પુરુષની સફળતા પાછળ તેની પત્નિનો સહકાર કારણરૂપ હોય છે. અમારા જીવનમાં મારા જીવનની સફળતામાં ...

👤 પ્રવીણા બી. મહેતા
12

બાહોશ અમારો તાત/મનન, ઝરમર, હર્ષ

અમે ત્રણ મનન, ઝરમર અને હર્ષ અમારા મા-બાપનાં જન્મેલાં સંતાનો. મનન અને ઝરમર અમે બે ભણ્યા, પરણ્યા અને પપ્પાને દાદા-નાના પણ બનાવ્યા. હ...

👤 અજ્ઞાત
13

“ભાસ્કર અમારી ગોદમાં”

ઈ.સ. 1955-56માં ઉન્નત કક્ષાએ જીવતા જીવતા ત્રણ ભૂલકાઓની પ્રાપ્તિ બાદ આર્થિક રીતે સધ્ધર થયા બાદ મારા પતિને રાતોરાત અંધત્વ ન આવ્યું હ...

👤 - ઈન્દુબેન હર્ષદરાય જોષી
14

“ભાસ્કરભાઈની સાથે હરતા ફરતાં”

ભાસ્કરભાઈ વિષે પરિચય આપવો અથવા એમના વિષે લખવું એ સૂર્યની સામે દર્પણ બતાવવા સમાન છે. ભાસ્કરભાઈનું નામ જ ભાસ્કર છે. જેનો અર્થ થાય છે...

👤 પ્રિ. વી. જી. શાસ્ત્રી
15

અંધજનોની પરિષદમાં સતત ગાજતો ભાસ્કર

પ્રાધ્યાપક શ્રી ભાસ્કરભાઈ યોગેન્દ્રરાય મહેતા વિચક્ષણ પ્રજ્ઞાનાં ધારક છે. તેમની પ્રતિભા આભે ચઢીને ચમકતા તારલાની જેમ સતત ચમકતી રહી છ...

👤 -હરિશ પંચાલ
16

વીરલો વિકલાંગતા આયુક્ત

22 મી ડિસેમ્બર, 1995 નો દિવસ એટલે વિકલાંગતા વિકાસની નિસરણીનું પહેલું પગથિયું. આપણા દેશની લોકસભા અને રાજ્યસભા દ્વારા ભારત દેશના ઈતિ...

👤 ડૉ. ભૂષણ પુનાની, એકઝીક્યુટીવ ડાયરેક્ટર
17

ભાસ્કરભાઈ સાથેની યાદો

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઈડરના સંસ્કૃત વિભાગમાં સંખ્યાધિક અધ્યાપક તરીકે 1986 ના જાન્યુઆરી માસમાં હું જોડાયો તો, કંઈક અનોખા અધ્યાપ...

👤 - પ્રા. ટી. એમ. પટેલ,
18

ભાસ્કર સાથે રહેતાં-રહેતાં

ભાસ્કર! વિધીની વક્રતા કહો કે અપવાદ જેનુ નામ જ ભાસ્કર, તે પોતે જ પ્રજ્ઞાચક્ષુ, જેણે ક્યારેય ભાસ્કરને જોયો નથી અને છતાં તેમના સર્વાં...

👤 -પ્રો. કે. એચ. પ્રજાપતિ,
19

મને તારી યાદ હરખાવે.

અંધ શાળા, આશ્રમ રોડના એક સિનિયર વિદ્યાર્થી તરીકે આપણે જેની ષષ્ઠીપૂર્તિ ઉજવીએ છીએ તે પ્રા.

👤 - બળદેવભાઈ પટેલ
20

પ્રો. ભાસ્કર મહેતાનું અધ્યાપક મંડળમાં યોગદાન

સ્નેહીથી પ્રો. ભાસ્કર મહેતાના ષષ્ઠીપૂર્તિ ઊજવણી નિમીતે તેમના અધ્યાપક મંડળ સાથેના સંબંધો અને અધ્યાપક મંડલની લડતમાં તેમના યોગદાન વિષ...

👤 -પ્રો. જે. એ. પટેલ
21

“પ્રજ્ઞાચક્ષુ પ્રાધ્યાપક”

મારા વિચારોની પ્રસ્તુતિ, સ્વ. આચાર્ય વસાવડા ના ભત્રીજા ભાસ્કર સાહેબ મહેતા ઈડર કોલેજમાં જોડાયા ત્યારે ભાસ્કરભાઈનાં પિતાશ્રી યોગેન્દ...

👤 -કા. પ્રિ. પ્રા. નરેન્દ્ર એન. શાહ
22

“નહીં રે વિસરૂં ભાસ્કર”

અમારી મિત્રતાના 37 વર્ષો પૂર્વે શ્રી ભાસ્કરભાઈ મહેતા સાથે સૌ પ્રથમ મુલાકાત ગુજરાત યુનિવર્સીટી હોસ્ટેલમાં થયેલ. 1973 ના વર્ષે અનુસ્...

👤 - કૃષ્ણકાન્ત કે. મકવાણા
23

સાઢુનું સગપણ

કોઈક આ અર્વાચીન દુહામાં લાડુના ભારોભાર વખાા કરેલ છે અને એમાંથી આપણને સગપણમાં સાઢુ અને ભોજનમાં લાડુ એવી કહેવત મળી.

👤 રાજેન્દ્ર એસ. રાવલ
24

“અમે સૌ સાથે ભણ્યા”

વિદ્યાર્થી જીવનની જૂની યાદોં-સ્મરણોને યાદ કરતાં ખૂબ જ આનંદ અને રોમાંચિત થઈ જવાય છે. સમય સમયનું કામ કરે છે. અને 44 વર્ષ પહેલાનો સમય...

👤 કૌશિક મિસ્ત્રી
25

“એન.એ.બી. (ઇંડિયા) અને ભાસ્કર”

જો આપણે અંધ કલ્યાણ કાર્યનો ભૂતકાળ વાગોળીયે તો નિઃસંકોચ યાદ આવશે કે સન 1959 થી અંધજન મંડળ મુંબઈએ (જે હવે બી. પી. એ. મુંબઈ) ભારતમાં ...

👤 -પ્રવિણ દાંડિયા
26

“શૈશવ થી ષષ્ઠિપૂર્તિ સુધી”

અંગ્રેજીમાં એક કહેવત છે કે સમય અને સમુદ્રની ભરતી એ બંને ક્યારેય કોઈની રાહ જોતા નથી. સમયનાં આ નિરંતર વહેતા પ્રવાહમાં ભવિષ્યની પ્રત્...

👤 - પન્નાબેન એ. પોમલ
27

“સફળ પ્રજ્ઞાચક્ષુ સંચાલક આપણી સાથે”

અંધ ક્ષેત્રમાં આવ્યાને મારા ત્રણ દસકા પૂરા થયા છે. અતીતમાં ડૂબકી મારી મારે સોનેરી મોતી વિણવાનો અમુલ્ય સમય પ્રાપ્ત થયો છે. ત્યારે હ...

👤 - ઉષાબેન ચાવડા
28

“અણધારી સફળતાઓ”

જે નેત્રોથી આ રળિયામણા જગતનાં દર્શન કર્યા ક્ષિતિજ પર ઊગતા સૂરજને જોયો, આથમતી સંધ્યાના રંગોને માણ્યા એ નેત્રોમાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષ...

👤 – જયશ્રીબેન મિસ્ત્રી
29

“ભાસ્કર! મિત્ર કે ગુરૂ?”

પુરૂષોતમ અકબરી નામના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ મારા દોસ્તને કારણે હું પ્રિ. યુનિ. આર્ટ્સ મા વિલોયન ગગન મહેતાના સંપર્કમાં આવ્યો. હું અંધ...

👤 જયેશ બી. માંડલિયા
30

હસતો હસાવતો ભાસ્કર

પોતે જ જ્યાં નેત્રહીન-વિકલાંગ હોય, ત્યાં બીજાની સેવા કે વિકાસ કે પ્રગતિમાં સહયોગ શું આપી શકે? ખરેખર, જેને બીજાની મદદની જરૂર હોય તે...

👤 - દિપકકુમાર વી. રાવલ
31

“ભાસ્કર બધિર નથી”- બધિરોની બાબતમાં

જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવા શ્રી ભાસ્કરભાઈ મહેતા ક્યારેય પોતાના કાર્યો, સેવાઓ કે વિકલાંગોના હકો માટે પોતે શું શુંકર્યું છે તે કોને સંભ...

👤 -જયંતિભાઈ પટેલ
32

વિકલાંગોના હમદર્દ

વિકલાંગોનો પરિચય જાહેર જીવનનાં પ્રવેશ બાદ થયો છે. કેટલાંય સ્મૃતિપટ પર છે. અને ઘણાંય સ્મૃતિપટમાંથી વિદાય લઈ ચુકયા છે. બહુ થોડા સ્મૃ...

👤 - શેલાર કનુ
33

પ્રો. ભાસ્કર મહેતા: એક વિરલ વ્યક્તિત્વ

હું જ્યારે 1988 માં ઈડર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારે સ્ટાફરૂમમાં એક અંધ અધ્યાપક ને જોઈ આશ્ચર્ય ઉપજ્યું. સાથે એક સવાલ પણ મન...

👤 - ડૉ. ભાનુભાઈ કે. રોહિત
34

ગુરૂ બિન કૌન બતાએ ઘાટ...

વર્ષ 1983-84. ઈડર કોલેજમાં સંસ્કૃત વિભાગની શરૂઆત T Y. B. A. માં 12 વિદ્યાર્થીઓ સાથેની અમારી

👤 - પ્રા. વિક્રમ કૃષ્ણાલાલ જોશી
35

એક અનોખો માનવી “ભાસ્કર મહેતા”

તા. 1, ફેબ્રુઆરી, 2005 નો દિવસ હું મારી જિંદગીમાં ક્યારેય નહી ભુલું. મને સામાન્ય આંખની તકલીફ છે તેવા ભ્રમ સાથે હું ઈડર અંધજન મંડળમ...

👤 - શ્રીમતિ સોનલબેન તરૂણકુમાર દોશી
36

શિક્ષક સંઘમાં ભાસ્કરભાઈનું પ્રદાન

મિત્રો, નેત્રહીનોનાં શિક્ષણની શરૂઆત ગુજરાતમાં આજથી વર્ષો પૂર્વે થઈ એમ માની શકાય. જ્યારે તેમનાં પુનવર્સન અને રોજગારની દિશામાં વિચાર...

👤 - દિપક પીઠવા એન્ડ
37

“અમે ભણ્યાં ગુરૂ પાસે”

સાહિત્ય વિદોએ કહ્યું છે કે ‘ગુરૂ કોણ?’ તેઓ જ જવાબમાં કહે છે કે ‘જે લઘુ નથી તે ગુરૂ છે’ આમ મારા જીવન ઘડવૈયા પૂજ્ય ભાસ્કરભાઈ મહેતા સ...

👤 હૃદયના કબાટમાંથી બે બોલ
38

વિકલાંગ સેવાથી બન્યો વાચક

1973 નું વર્ષ. દિવાળીનું વેકેશન પુરું થયું હતું. 18-19 વર્ષનો એક છોકરો અમદાવાદમાં એચ. એલ. કોમર્સ કોલેજને અડીને આવેલા ‘ભાટિયા ભુવન’...

👤 -ભરત રાજગોર
39

મંદબુદ્ધિ વ્યક્તિઓના પ્રખર હિમાયતી

પ્રો. ભાસ્કરભાઇ એક દાયકા કરતાં વધુ સમયથી અમારા સંપર્કમાં છે. જ્યારે-જ્યારે તેમના સંપર્કમાં આવ્યા

👤 એસ. કે. વર્મા
40

ભાસ્કરભાઈ મારી દ્રષ્ટીએ

નાનકડી કડીમાંથી સુંગધિત પુષ્પ બનતાં મેં ભાસ્કર ને જોયો છે. એક નાના ઝરણામાંથી વિશાળ સરિતા બની વહેતાં મેં ભાસ્કરને જોયો છે. નાનકડાં ...

👤 અજ્ઞાત
41

ઘનઘોર નિરાશામાં આશાનું કિરણ

ષષ્ઠીપૂર્તિ પ્રસંગે શ્રી પ્રો. ભાસ્કરભાઇ મહેતા વિશેના સંભારણા ગાવાનો મને મોકો મળ્યો છે. ત્યારે મને માર

👤 અશોક પી. પરમાર
42

મારો લાડકો બંધુ-ભાસ્કર

વિચારું છું કે ક્યારે ક્યા ભવના ઋણાનુબંધ જાગ્યા અને મને મારો લાડકો ભાઈ ભાસ્કર મળ્યો. મારી ઊતરતી અવસ્થાએ મને ભાઈલાને ઓરતા જાગ્યા હત...

👤 અવંતિકા ગુણવંત
43

વિકલાંગજનોના ક્ષેત્રના અડીખમયોદ્ધા શ્રી ભાસ્કર મહેતા

પ્રો. ભાસ્કરભાઇ યોગેન્દ્રરાય મહેતા, વિક્લાંગજનોના ક્ષેત્રમાં બહુ જાણીતું નામછે. માત્ર ગુજરાતમાં જ નહી પણ મુંબઈ, દિલ્હી તથા પડોશી ર...

👤 શ્રી જીતેન્દ્ર આર. પારેખ
44

સંસ્મરણ

અમારા સંસ્મરણોમાં ભાસ્કરભાઇ એટલે વડીલ બંધુ તેમની સાથે બે દસકાથી પણ બધુ વિકલાંગજનોનાં કાર્યોર્થે શૈક્ષણિક સેમીનારમાં અવાર-નવાર મળવા...

👤 શ્રી બીપીન મહેતા
45

અદકેરા માનવી

ફેસલા હોને સે પહેલે મૈ ભલા ક્યૂઁ હાર માનું જગ અભી જીતા નહી હૈ મૈં અભી હારા નહી હૂં.

👤 ડૉ. હર્ષીદાબેન પંડયા, અમિત કવિ
46

અંધજનોની રમત-ગમત અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના પ્રોત્સાહક પ્રા. ભાસ્કરભાઈ

કહેવાય છે કે માણસ જન્મજાત મહાન નથી હોતો તેને પરિસ્થિતિઓ મહાન બનાવે છે. આ વાત ઘણા અંશે

👤 શ્રી પરેશ ભાવસાર
47

આપત્તિમાં અમારી સાથે

હું દેસાઇ જાગૃતિ પાવનભાઇ કલોલની વતની છું અને વિશ્વભારતી હાયર સેકન્ડરી હાઇસ્કૂલ ઉચ્ચત્તર

👤 - જાગૃત્તિ પી. દેસાઇ
48

બિરબલ અમારા બનેવી

ભાસ્કરભાઇ એક બહુમુખી પ્રતિભા છે. તેમની વાત નિકળેતો તેમના વિષે ઘણુ બધું કહેવાનું મન થાય છે. પણ મારા જીવનમાં અને અમારા સમાજમાં ભાસ્ક...

👤 અજ્ઞાત
49

બહુ વિકલાંગોના બેલી

બહુવિકલાંગતા એટલે કોઇપણ વ્યક્તિને ઇન્દ્રિયોને લગતી બે કે તેથી વધુ પ્રમાણિત અપંગતા હોય અને જે

👤 - શંકરભાઈ ભોયા
50

મહિલા સશક્તિકરણમાં યોગદાન

માનવશરીરમાં મહિલાપણું અને વિકલાંગતા આ બંને તત્વો વિકલાંગ મહિલાઓને વધુ અશક્ત બનાવે છે.

👤 મુકતા પી. ડગલી
51

સાચો સાથી અમારો ભાસ્કર

મેઘરજ જેવા પછાત વિસ્તારની કોઇ શાળામાં અધ્યાપન કરવા જવાનું થાય ત્યારે જરુર કોઇ અંધ વિદ્યાર્થી પૂછે-

👤 - જયંતિભાઈ ડી. પ્રજાપતિ-પ્રવાસી-અધ્યાપક
52

ભૂગોળ ભાસ્કરમાં ગાયબ

એક સમયના માટે મારી પણ આવીજ દશા થઇ હતી. બાવીસ વર્ષની નાની ઉંમરે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ

👤 -માધવી એ. જોષી
53

कर्मनिष्ठ ब्रुहच्छक्ति भास्कर

परमक्रुपालुपरामात्माना संरचितेऽनेकानि नररत्नानि संजातानि। युगेयुगे विश्वकल्याणाय वैश्वक्यावश्यक तानियमानुसारेण परोपकारिणः पुरुषाः ...

👤 डॉ. दिनेशचन्द्र जे. ठाकर
54

स्पष्टवक्ता भास्कर महेता

अपने उन्मुक्त हास्य से आस-पास के वातावरण को ध्वनिमुखर करदेनेवाले भास महेता के व्यक्तित्व की एक विशेषता है उनकी स्पष्ट वादिता। वस्त...

👤 डॉ. मृदृला पारिक
55

नई उमंग भास्कर के संग

विकलांगो का पुर्नवास “विकलांगो के बिना संभव नही” इस विचारधारा को सरकारी एवं गौर सरकारी स्तर

👤 -मजुला राथ
56

ઉગી મુજ જીવને ઉષા

ભાસ્કર સર કોઇ અલગ કામનથી કરતા. પરંતુ તેઓ દરેક કામઅલગ રીતે કરે છે. અંધકારમય જીવનમાં

👤 -વિશ્લેષા વી. જાની
57

વિરાટનો વામન ભાઈ ભાસ્કર

ભાઇ ભાસ્કરનો જન્મ23-09-1950 ના રોજ મધ્યમવર્ગના નાગરજ્ઞાતિમાં થયો ત્યારે આનંદ છવાયેલ હતો પરંતુ 1.5 મહીના પછી માશીના ધરે મુંબઇ ગયા ત...

👤 -વિરાટભાઇ વાય. મહેતા
58

ચાલો ભાસ્કરભાઈને ઓળખીયે

ભાસ્કર એટલે સૂર્ય સૂર્ય સમાન કાંતિવાળા પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા મૂળ ભાવનગરી નાગર અમદાવાદામાં

👤 -ભરતકુમાર બી. પંડ્યા
59

સંઘર્ષ અને સિદ્ધિ એટલે ભાસ્કરભાઈ

1978 ની સાલ હતી તેમાં નવરંગપુરા કોમર્સ કોલેજમાં ક્રિકેટગ્રાઉન્ડની પાસે આવેલા ભાટિયા બિલ્ડીગમાં

👤 -દિનેશ પી. દેસાઈ
60

એક ઝબકારે જીવન ભાસ્કરનું

60 વર્ષ પૂર્વે સામાન્ય કુટુંબમાં પાંચમા સંતાન તરીકે ભાસ્કરનું જનમવુ બાદશાહખાનની (શરદના ગાંધીની)

👤 અજ્ઞાત
61

હિંમતરાય દાદાનો હિંમતવાન પૌત્ર

ઉપરોક્ત મહાકાવ્ય મહાકવિ નાનાલાલે ઉપનિષદનો સહારો લઇ લખ્યું. અમારા છાત્રાલયમાં તે મહાકાવ્યનો પ્રભાવની પ્રાર્થના તરીકે સ્વીકાર થયો. ત...

👤 - પ્રફુલચંદ્ર એન. વ્યાસ
62

श्री भास्कर महेता का एन.एफ.बी. मे योगदान

राष्ट्रीय दृष्टिहीन संघ की स्थापना का उद्देश्य दृष्टिबाधितो के अधिकारों की रक्षा तथा उन्हें सरकार द्वारा समान सुविधाये और अधिकार द...

👤 Vimal Dengla
63

FRIEND FOR ALL REASONS; FRIEND FOR ALL SEASONS

It was a sultry afternoon when the phone in the A/C room in NAB Mumbai guest house suddenly came to life. It was Mr. Gomes on the ...

👤 અજ્ઞાત
64

ૠણ સ્વિકાર

પ્રા. ભાસ્કર મહેતા ષષ્ઠિપૂર્તિ મહોત્સવ પ્રસંગે નીચેની સંસ્થાઓ તરફથી તથા વ્યકિતઓ તરફથી આર્થિક સહયોગ મળેલ છે. તેનું ઋણ સ્વિકાર કરતાં...

👤 અજ્ઞાત
65

વ્યક્તિગત સહયોગીઓની યાદી

2૩ મી સપ્ટેમ્બર, ૧૯5૦ માં પ્રજ્ઞાચક્ષ તરીકે જ જન્મેલા ભાસ્કર મહેતાએ નવરંગપુરા અંધશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ડી.સી.સી. હાઈસ્કૂલ ...

👤 ક્રમ નામ રકમ

ડૉ. ભાસ્કરભાઈ મહેતાનેમારે પહેલીવાર મળવાનું થયું -૨૦૦૭ માં, જ્યારે અમેદિવ્યાંગજનો સાથેકામ કરવાનું શરૂ કર્યું અને અમેશ્રીમતી નંદિનીબેન પી. દિવેટીઆના નામેદિવ્યાંગ યુવક - યુવતી જેમનામાં આજીવિકા માટેકંઇકામ કરવાની એષણા હોય અનેતાલીમદત્ત ક્ષમતા પણ હોય. તેમના માટેશ્રીમતી નંદિની પી. દિવેટીઆ રૂરલ રિહેબિલિટેશન એવોર્ડ આપવાનું શરૂ કર્યું. આ એવોર્ડ યોગ્ય વ્યક્તિને જાય તેમાટે એક એવોર્ડ પસંદગી સમિતિની રચના કરી. જેમાં સભ્ય તરીકે ડૉ. ભાસ્કરભાઈને આમંત્રિત કર્યાં. તેમણે તરત આમંત્રણ સ્વીકાર્યું. મનેબરાબર યાદ છે, એ પહેલા દિવસ જ્યારેહું એમનેમળી. એમનું ખુલ્લું હાસ્ય અને સંગીન અવાજથી ખૂબ પ્રભાવિત થઇ હતી. એમનો અસ્ખલિત વાણી પ્રવાહ, એમની યાદશક્તિ અને એમની સમજનો પરિચય તો મને પહેલી મુલાકાતમાં જ થયો. એમના પત્ની પ્રવિણાબહેન મારા વિદ્યાર્થિની હતાં. એ સંબંધે ભાસ્કરભાઇએ મનેTeacher in Law નો હોદો આપી અમારા સંબંધને દૃઢ કર્યો. ત્યારથી એ મનેહંમેશાં આ જ રીતેસંબોધે છે અનેબધાના હાસ્ય સાથે અમારી બેઠક શરૂ થાય છે. એમની હાજરી સમગ્ર વાતાવરણને હળવું બનાવી દેછે.

દિવ્યાંગજનોની જરૂરિયાતો વિશે એમની સમજ બહુ જ સરસ અને સ્પષ્ટ એ લગભગ અરજી કરનાર બધાને ઓળખે. એમની પૃષ્ઠભૂમિ જાણે દિવ્યાંગજનોનો એનસાયક્લોપીડિયા. કેટલા ટકા રોગમાં કેવું / કેટલું કામ થાય, આ વિશે પણ એમના અવલોકનો અનેતારણો ખૂબ

સાચાં નીવડ્યાં છે. મારા માટેદિવ્યાંગજનોના વિશ્વનેતાદશ કરાવનારા મારા સારથિ એ જ. ભાસ્કરભાઈને અમેબ્રેલમાં બધા બેઠકના એજન્ડાના કાગળ તૈયાર કરી આપી શક્યા નથી. પણ મોટેથી વાંચી અમે એ ખોટ પૂરી કરીએ છીએ. દરખાસ્ત થયેલ નામ એક જ વાર વંચાયા હોય તો પણ નામનો ક્રમ અને એની વિગતો એમનેબરાબર ધ્યાનમાં રહેતી. કામ પ્રત્યેની નિષ્ઠા, બેઠકમાં થતી વાતચીતમાં એકાગ્રતા, યાદશક્તિ અનેકામમાં પૂરો રસ વિના આ શક્ય ન બને. એમનેછેક ઇડરથી આવવાનું પણ દરેક બેઠક માટે આવી જતાં અનેખૂબ આનંદથી આવતાં. પૂ. દિવેટીઆ સાહેબ અનેડૉ. ભાસ્કરભાઈને પણ એકદમ પ્રેમનો સંબંધ.

એમનું સંસ્કૃત જ્ઞાન પણ જબરદસ્ત. ઉચ્ચારણ અને અવાજ તો ખરા જ પણ ઘણું સંસ્કૃત સાહિત્ય એમનેકંઠસ્થ. એમની હાજરી નકારી ન શકાય એવી મજબૂત રહી છે. પોતાની શારીરિક મર્યાદાને વચ્ચેલાવ્યા વગર એ જ્યાં પોતેકંઈ કરી શકે એમ છે એ બધું જ કર્યુંછે અને કરેછે. કૉલેજ અનેવિદ્યા જગતની બધી પ્રવૃત્તિઓમાં એ સક્રિય રહ્યાં છે. ૧૯૮૫ માં એટલેકે ૩૫ વર્ષની ઉંમરે એમણેદિવ્યાંગો માટે એક સંસ્થા શરૂ કરી અને એ સંસ્થા ઘણી વિસ્તરી છે અનેસાબરકાંઠા અને

અરવલ્લી જિલ્લામાં એના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જાણીતી થઇ છે, અનેક લેખો લખ્યા અને સરકાર પાસેરજૂઆતો પણ કરી ગુજરાતનાં સહુ પ્રથમ એક દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગતા કમિશનર (Disability) બની, વિકલાંગોની વાત અનુભવથી જ સમજાય અને એટલેદિવ્યાંગોને લગતી બાબતોના નિર્ણાયક વિભાગોના વડા દિવ્યાંગ હોવા જોઈએ, એવું એમનું માનવું હતું. એમણે કમિશનર તરીકે ઘણાં કામો કર્યાં. એમણેદિવ્યાંગતાનેમર્યાદા નથી માની. એ વિશેક્યારેય ફરિયાદ પણ નથી કરી. ઇશ્વરની પ્રસાદીરૂપે એનો સ્વીકાર કર્યો છે. તેઓ એમના જીવનનેબધામાં વહેંચતા રહ્યાં છે અને જીવનના બધા રસ જીવ્યા છે. આવતા અનેક જન્મો સુધી ન ખૂટે એવું ભાથું આ જીવનમાં એમણેબાંધ્યું છે

આજે ભાસ્કરભાઈને ૭૫ વર્ષ પૂરાં થાય છે. એક વિશિષ્ટ વ્યક્તિ, અમારા માટે તો નોખી માટીનાં નોખા માનવી, એમને શુભેચ્છા આપવાની તક મનેમળી એ મારા માટેખૂબ આનંદની વાત છે.

એમનેમળનાર કોઈને પણ એમની ઉણપ દેખાય નહીં એ રીતે એ જીવ્યા છે. એમના પત્ની પ્રવિણાબેનનો એમનેસાથ મળ્યો છે. બંન્નેની જોડી અદ્ભુત છે, હું ઇચ્છું કે જીવનનો આ ચોથો તબક્કો પણ એટલો જ સુંદર રહે અને એમનું નામ એમનું કતૃત્વ વર્ષોવર્ષ અમર રહે. જેને જીવનમાં બધું જ છલોછલ છે, જેન પર ઈશ્વરની કૃપા છે એમનેમાટે આવનાર દિવસો શુભ બની રહે, મંગલમય બની રહે એથી વિશેષ શુંપ્રાર્થના થઈ શકે!

શુભ મંગલ હો શુભ મંગલ હો, નભ મંગલ હો ધન મંગલ હો, ધરતીકા કણ - કણ મંગલ હો, મતિ મંગલ હો પ્રીતિ મંગલ હો, જીવન કી હર કૃતિ મંગલ હો, ગતિ મંગલ હો સ્થિતિ મંગલ હો ; જીવન કા ક્ષણ - ક્ષણ મંગલ હો. ઈશ્વરના આશીર્વાદ આપના પર સદા રહે.

મંદા પરીખ
(મેનેજિંગ ટ્રસ્ટી)
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી)